અમરીશ ડેર સસ્પેન્ડ અને દેવકીશન આહીર ના મુદાનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં આહીર સમાજ પ્રવિણ રામ ના નેજા હેઠળ કરશે વિધાનસભાનો ઘેરાવ
વિધાનસભામાં અમરીશ ડેર ને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્ર આહીર સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે
ત્યારે આ આક્રોશને લઈને આજે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરતમાં અનેક આહિર સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવશે
તેમજ સાથે સાથે ગોત્રી મેડિકલ માં પણ આહીર સમાજનો દેવકીશન આહીર હજુ પણ ના મળતા આહીર સમાજ પહેલાથી જ આક્રોશમાં છે
ત્યારે જો આ બને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસો માં પ્રવિણ રામ ના નેજા હેઠળ વિધાનસભાનો થશે ઘેરાવ એવું યાદવ સેનાએ જણાવ્યું છે
Post a Comment