: send direct message to facebook :


       ભુજના છસરા ગામ ખાતે આહીર હિન્દૂ સમાજના પરિવાર અને કુંભાર મુસ્લિમ સમાજના પરીવાર વચ્ચે ઝગડો થતા આહીર હિન્દૂ પરિવારના 4 યુવાનો અને કુંભાર મુસ્લિમ પરિવારના 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે ત્યારે આહીર હિન્દૂ પરિવારને દગો કરીને મારવામાં આવ્યા છે એવી વાતો લોકમુખે સાંભળવા મળતા જ યુવા આંદોલનકારી પ્રવિણ રામ પોતાના મધ્યપ્રદેશના પ્રોગ્રામને રદ કરી સીધા જ અમદાવાદથી છસરા ગામે મૃત્યુ પામેલા આહીર હિન્દૂ યુવાનોના પરિવારજનોની મુલાકાત લેવા પહોચી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી અને ત્યારબાદ આ ઘટનામાં ન્યાય માટે ભુજ ખાતે યોજાનાર રેલીમાં પ્રવિણ રામ હાજરી આપવાના હતા પરંતુ કોઈ કારણોસર રેલી મોકૂફ રહેતા આંદોલનકારી પ્રવિણ રામે કચ્છ અને ભુજના હિન્દૂ અને આહીર સમાજના વડીલો સાથે આ ઘટનાને લઈને મુલાકાત પણ કરી હતી.

Post a Comment

 
Top
Aapanu Gujarat